ચૂંટણી / જીતુ વાઘાણીએ સામ પિત્રોડાની ઝાટકણી કાઢી, કહ્યું- 'દેશભક્તો કોંગ્રેસને મત નહીં આપે'

Jitu vaghani reation on Sam Pitroda's statement bjp congress

લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ રાજકીય પક્ષો દ્વારા આક્ષેપ પ્રતિ આક્ષેપ વધતા જાય છે. દેશના વડાપ્રધાન બન્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રીજી વખત અમરેલી જિલ્લાના પ્રવાસે હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમરેલીની ધરતી એટલે કે કોંગ્રેસના ગઢથી હુંકાર કર્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ