કાર્યવાહી / ખેડૂત આંદોલન : પંજાબમાં 1500થી વધારે મોબાઈલ ટાવરમાં તોડફોડ બાદ હવે JIOએ કરી આ કાર્યવાહી

JIO writes latter to amerinder singh and dgp of punjab over attack on towers

ખેડૂત આંદોલન હવે ધીમે ધીમે ઉગ્ર બની રહ્યું છે જેમાં પંજાબમાં મોબાઈલ ટાવરમાં તોડફોડના અહેવાલ સામે આવી રહ્યા છે ત્યારે જિયોએ પણ હવે આ મામલે હસ્તક્ષેપ કર્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ