Video / બિન સચિવાલય પરીક્ષા રદની માંગ મુદ્દે જીગ્નેશ મેવાણીનું નિવેદન, રાજ્ય સરકારે પરીક્ષા રદ્દ કરવી જોઈએ

કોંગ્રેસ દ્વારા આજે ગાંધીનગરમાં વિરોધ કરવામાં આવશે. વિવિધ પ્રશ્નોને લઈને કોંગ્રેસ દ્વારા વિરોધ કરાશે. હવે આ મામલે વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ પ્રતિક્રિયા આપી છે, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પરીક્ષા રદ કરવી જોઈએ. ઉમેદવારોના પૈસાનું નુકસાન ન થાય તેવી રીતે ભરપાઈ કરવી જોઈએ.

બ્રેકિંગ ન્યૂઝ