રાજનીતિ / ઝારખંડમાં કોંગ્રેસને સફળતા અપાવવામાં આ નેતાને જાય છે શ્રેય, ચૂંટણી પહેલા CMના નામની કરી હતી જાહેરાત

jharkhand vidhan sabha chunav 2019 while forging alliance we decided hemant soren will be cm says congress

ઝારખંડમાં કોંગ્રેસને ફરીવાર બેઠી કરવાનો પૂર્ણ શ્રેય આર પી એન સિંહને જાય છે. આર પી એન સિંહે સોમવારે કહ્યું છે કે, જો વિધાન ચૂંટણીમાં કોંગ્રેસ મહાગઠબંધનને બહુમતી મળે છે તો, હેંમત સોરેન ઝારખંડના નવા મુખ્યમંત્રી હશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ