દુર્ઘટના / ત્રિકુટી પર્વત પર રોપ-વે માં ખામી સર્જાતાં ફસાયા પ્રવાસીઓ, એકનું મોત, વાયુસેનાની મદદ લેવાશે

jharkhand trikuti mountain in deodhar tourist trapped in roapway one died

ઝારખંડના દેવઘરમાં ત્રિકુટી પર્વતના રોપ-વેમાં ફસાયેલા પ્રવાસીઓને બહાર કાઢવા માટે વાયુસેનની મદદ લેવાની જરૂર પડે એવું લાગી રહ્યું છે. લોકોને ડ્રોનથી ખાવાનું પહોંચાડવામાં આવી રહ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ