દુર્ઘટના / ઝારખંડનાં ચૌપારણમાં સર્જાયો ગંભીર અકસ્માત, 11નાં મોત અને 25 ઘાયલ

Jharkhand: 11 dead, 25 injured after brakes of bus fail in Danuwa Ghati

ઝારખંડનાં હજારીબાગમાં સ્થિત ચૌપારણમાં સોમવારનાં રોજ સવારે ભીષણ માર્ગ દુર્ઘટનામાં 11 લોકોનાં મોત થઇ ગયા છે. આ દુર્ઘટનામાં 25 લોકો ઘાયલ થયાં છે. આ દુર્ઘટના જીટી રોડ પર ચૌપારણનાં દનુઆ ઘાટીમાં સવારનાં અંદાજે 3:30 કલાકે ઘટી. જો કે આ દુર્ઘટના પાછળનું કારણ હજી સુધી જાણવા નથી મળ્યું પરંતુ કહેવામાં આવે છે કે તે બસની બ્રેક ફેઇલ થઇ ગઇ હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ