ભ્રષ્ટાચાર / જેતપુર NH 27 ભાદર નદીનો તુટેલા પુલને કારણે ટ્રાફિક ચક્કાજામ, નઘરોળ તંત્ર હજુ તંદ્રામાં

jetpur NH 28 traffic jam because break bridge in Gujarat

જેતપુર ના NH 27 ઉપર ભાદર ના પુલ છેલ્લા 3 વર્ષ થી બંધ છે આમ છતાં તંત્ર ના પેટ નું પાણી પણ હાલતું નથી, જયારે માત્ર ટૂંકા ગાળા માં જ તૂટી ગયેલ પુલ માં ભ્રષ્ટાચાર થયો છે તે ચોક્કસ છે, ત્યારે સરકાર આ ભ્રસ્ટાચારી ને પકડી ને સજા કરે તે જરૂરી છે. આજે સવારે 7 વાગ્યા થી 11 વાગ્યા સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો, અને છેલ્લા 3 વર્ષ થી આ ટ્રાફિક સમસ્યા ચાલી રહી છે, અને તંત્ર બેદરકાર છે લોકો પરેશાન છે,

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ