રાજકોટ / 15 દિવસથી જેતપુરના ગામડાઓમાં સિંહે ધામા નાખતા ખેડૂતોમાં ભયનો માહોલ, મામલતદારને આવેદન

Jetpur Mamlatdar application farmers Fear Lion

સૌરાષ્ટ્ર એટલે કે વનરાજોનું ઘર કહેવાય છે, એમાં પણ ગીર, સાસણ, ધારી, તાલાળા, જૂનાગઢ સહિત સિંહો સ્થાયી છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી સિંહો હવે પોતાના ઘર છોડી શહેરોના ગ્રામ્ય વિસ્તાર તરફ જોવા મળી રહ્યા છે. ત્યારે રાજકોટ જિલ્લાના જેતપુરના થાણાગાલોલ, અમરાપર, ખારચિયા સહીત છેલ્લા 15 દિવસથી લટાર મારી રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ