આર્થિક સંકટ / જેટ પાયલટ વિમાન ઉડાડશે કે નહીં, આજે થશે નિર્ણય

Jet puts off date to resume foreign flights

જેટ એરવેઝના 1100 પાયલટે આજે ઉડાન નહીં ભરવાનો નિર્ણય લીધો છે, પણ NAGએ સ્પષ્ટતા કરી છે કે યૂનિયને હજુ સુધી કોઈ નિર્દેશ કે પ્રસ્તાવ જાહેર કર્યો નથી કે પાયલટ ઉડાન નહીં ભરે. NAGની આજે ફરી એક વાર બેઠક મળશે અને 1100 પાયલટ આજે ઉડાન ભરશે કે નહીં તે અંગે બેઠકમાં નિર્ણય લેવાશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ