ગુજરાત / કોંગ્રેસમાં ચાપલુસોની જમાવટઃ નારાજગી બાદ VTV News પર જયરાજસિંહનું મોટુ નિવેદન

રાજ્યની પેટાચૂંટણીને લઇને કોંગ્રેસનો આંતરિક વિગ્રહ ચરમસીમાએ જોવા મળી રહ્યો છે. જેમાં કોંગ્રેસના પ્રવક્તા એવા જયરાજસિંહ પરમારે Vtv News પર મોટું નિવેદન આપતાં કહ્યું છે કે કોંગ્રેસમાં ચાપલુસીઓની જમાવટ છે. હું જાતિવાદી રાજનીતિથી નારાજ છું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ