VTV વિશેષ / તો ગુજરાત પણ પ્લાઝમા પદ્ધતિથી કોરોનાનાં ગંભીર દર્દીઓની સારવાર કરશે, જાણો આખરે શું છે આ?

Jayanti Ravi says guj gov is hopeful for the plasma transfusion therapy for critical patients

આરોગ્ય સચિવ જયંતી રવિએ આજની પત્રકાર પરિષદમાં ICMR દ્વારા મંજૂર કરાયેલી પ્લાઝ્મા ટ્રાન્સફ્યુઝન થેરાપીની મદદથી ગુજરાતના કોરોનાના ગંભીર દર્દીઓને સારવાર આપવા માટે સરકારે કેન્દ્રમાં દરખાસ્ત મૂકી છે તેવો ઉલ્લેખ કર્યો હતો. તો એ જાણવું જરૂરી છે કે આ થેરાપી શું છે અને તે દર્દીઓને કેવી રીતે બચાવે છે?

બ્રેકિંગ ન્યૂઝ