ઍક્શન / કોરોના સંકટમાં જયંતિ રવિ- નેહરાને સાઈડ કરાયા, પંકજ કુમાર અને ડૉ.રાજીવ ગુપ્તાને વધારાની જવાબદારી

jayanti ravi and amc commissioner vijay nehra have been cut to size gujarat govt appoints ias officers

કોરોના સંકટમાં ગુજરાતની સ્થિતિ દિવસે દિવસે કથળતી જોઈને ગુજરાત સરકાર ઍક્શન મોડમાં આવી છે અને ગાંધીનગર ખાતે અધિકારીઓની જવાબદારીમાં મોટો ફેરફાર કર્યો છે. ગુજરાત સરકાર સફાળી જાગીને હવે આરોગ્ય વિભાગના અગ્રસચિવ જ્યંતિ રવિનું કદ વેતરી નાંખતા પંકજ કુમારને કોરોનાને લગતી હેલ્થ વિભાગની સમગ્ર કામગીરીની વધારાની જવાબદારી સોંપી છે. જ્યારે અમદાવાદની કૉવિડ-19ને લગતી તમામ કામગીરીના નિરીક્ષણની જવાબદારી ડૉ.રાજીવ ગુપ્તાને સોંપાઈ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ