જયંતી ભાનુશાળી હત્યા કેસ / તબેલો બનાવવા પૈસા ભેગા કરવા માટે મનીષા ગોસ્વામી બની 'હનીટ્રેપ': રેલવે ડીઆઈજી

jayanti bhanushali Murder case manisha Goswami honey trap

જયંતી ભાનુશાળી હત્યા કેસના આરોપી મનિષા ગોસ્વામી અને સુરજીત ભાઉની થોડા સમય અગાઉ ધરપકડ કરવામાં આવી હતી. ભાનુશાળીની હત્યા બાદ બન્ને આરોપી ફરાર હતા. તમને જણાવી દઈએ કે જયંતિ ભાનુશાળી કચ્છથી અમદાવાદ આવી રહ્યા હતા. તે સમયે ટ્રેનમાં ગોળી મારીને તેમની હત્યા કરી દેવામાં આવી હતી. તેની રિમાન્ડ દરમિયાન કેટલાક મહત્વના ખુલાસા થયા છે.

બ્રેકિંગ ન્યૂઝ