કચ્છ / જયંતિ ભાનુશાળી હત્યા કેસ: ભચાઉ કોર્ટે ચાર આરોપીને ભાગેડુ જાહેર કર્યા 

Jayanti Bhanushali-Murder case-Bhachau Court-Procedure

જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં નવો વળાંક આવ્યો છે. ભચાઉ કોર્ટે આ મામલે કેટલાક આરોપીઓને ભાગેડુ જાહેર કર્યા છે. મનીષા ગોસ્વામી સહિત ચાર આરોપીઓને કોર્ટે ભાગેડુ જાહેર કર્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ