અમદાવાદ / જયંતિ ભાનુશાળી હત્યા મામલે હાઈકોર્ટમાંથી છબિલ પટેલને રાહત, શરતોના આધારે જામીન મંજુર

Jayanti Bhanushali murder case accused Chhabil Patel granted bail High Court

જયંતિ ભાનુશાળી હત્યા મામલે આરોપી છબીલ પટેલને ગુજરાત હાઈકોર્ટમાંથી રાહત મળી છે. હાઈકોર્ટે છબીલ પટેલના જામીન મંજુર કર્યા છે. શરતોના આધારે જામીન મંજુર કરવામાં આવ્યાં છે. આ કેસની તપાસમાં સાથ સહકાર આપવાની શરતે જામીન મંજુર કરવામાં આવ્યાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ