રાજનીતિ / અજીત પવારની જગ્યાએ NCP ના ધારાસભ્ય દળના નેતા તરીકે આ વ્યક્તિની કરાઇ પસંદગી

jayant patil new leader of NCP

મહારાષ્ટ્રના રાજકારણમાં જબરદસ્ત ગરમી જોવા મળી છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) ના નેતા અજિત પવારે બળવો કર્યા પછી એનસીપીએ શનિવારે તેના ધારાસભ્યોની બેઠક બોલાવી હતી અને મોટી કાર્યવાહી કર્યા બાદ અજિત પવારને ધારાસભ્ય દળના નેતા પદેથી હટાવ્યા હતા. જયંત પાટિલને અજિત પવારની જગ્યાએ એનસીપી વિધાનસભા પક્ષના નવા નેતા તરીકે વરણી કરવામાં આવી હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ