ઇલેક્શન 2022 / હું BJPની ટિકિટનો પહેલો હકદાર, પણ નહીં આપે તો...: ગેહલોતને મળી આવેલા જય નારાયણ વ્યાસનું મોટું નિવેદન

Jayanarayan Vyas made the statement after meeting Ashok Gehlot

ગુજરાત ચૂંટણી પહેલા પૂર્વ આરોગ્ય મંત્રી જય નારાયણ વ્યાસે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત સાથે સૂચક મુલાકાત કરી હતી. ચૂંટણી પહેલા ગહેલોત સાથેની મુલાકાતને લઇને અનેક તર્ક-વિતર્કો સર્જાયા છે. ત્યારે હવે આ મામલે જયનારાપણ વ્યાસનું નિવેદન સામે આવ્યું છે.

બ્રેકિંગ ન્યૂઝ