આસ્થા / કળિયુગની હાજરાહજુર દેવી મા મેલડીનું આ મંદિર ભાવિક ભક્તોની આસ્થાનું છે પ્રતિક

jay maa meladi mandri and katha in Gujarat

મા મેલડીને ત્યાં ભક્તોની ભીડ કંઈ અમથી નથી લાગતી. અહીં માઈ ભક્તોની મોં માંગી મનોકામના પૂર્ણ થાય છે. આ અમે નથી કહેતા પણ સુરેન્દ્રનગર વઢવાણથી 7 કિલોમીટર દૂર આવેલ મંદિરે માતાના દર્શને આવતા માઈ ભક્તો કહે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ