JNU હિંસા / રાષ્ટ્રપતિ ભવન તરફ માર્ચ કરી રહેલા JNUના વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ, વિદ્યાર્થીઓને કસ્ટડીમાં લેવાયા

jawaharlal nehru university students march towards rashtrapati bhavan detained by police

જવાહરલાલ નેહરૂ યુનિવર્સિટી (JNU)માં બુકાનીધારી લોકોના હુમલાની વિરુદ્ધ ગુરુવારે પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓને રાષ્ટ્રપતિ ભવનની તરફ માર્ચ કરવાના પ્રયાસ કરવા દરમિયાન પોલીસે રોક્યા અને બાદમાં તેમને કસ્ટડીમાં લેવામાં આવ્યા. પોલીસે જનપથ પર ભીડને કાબૂમાં કરવા માટે લાઠીચાર્જ પણ કર્યો. 

બ્રેકિંગ ન્યૂઝ