વિરોધ / JNU હિંસાની વિરુદ્ધ એકત્રિત થયા અનેક યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ, દેશભરમાં પ્રદર્શન યોજાયા

jawaharlal nehru university jnu violence gateway of india mumbai

JNUમાં હિંસક ઘટનાની વિરુદ્ધમાં આઈઆઈટી બોમ્બેના વિદ્યાર્થીઓએ પરિસરમાં શાંતિપૂર્ણ પ્રદર્શન કર્યું. કોલકત્તાની જાદવપુર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ પણ પ્રદર્શન કર્યું અને શિક્ષકોએ પણ જેએનયૂએસયૂની સાથે એકસાથે જોવા મળ્યા હતા. અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના શિક્ષક સંઘે ઘટનાની નિંદા કરતાં કાર્યવાહીની માંગ કરી છે.

બ્રેકિંગ ન્યૂઝ