કોરોના / 'રામાયણ' સિરિયલ જોવા પર મોદી કેબિનેટનાં આ મંત્રીની ટ્વીટર યુઝર્સે એવી 'ક્લાસ' લગાવી કે આખરે ડિલીટ કર્યું ટ્વીટ

Javadekar Deletes Tweet on Watching Ramayana After Backlash

કોરોના વાયરસના કારણે દેશનાં મજુર વર્ગમાં અફરાતફરી જેવો માહોલ છે. લોકડાઉનના કારણે વિવિધ શહેરોમાં વસતા મજુરો પોતાના વતન તરફ હિજરત કરવા મજબુર છે. એવામાં ઈમરજન્સી સુવિધાઓ આપવાની જગ્યાએ ટીવી રામાયણની મજા માણતાં મોદી સરકારના મંત્રી સોશિયલ મીડિયામાં જબરા ટ્રોલ થયા. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ