આફત / આસામમાં જાપાનીઝ એન્સેફેલાઇટીસનો કહેર, વધુ ચાર લોકોએ ગુમાવ્યો જીવ, કુલ મૃત્યુઆંક 27

japanese encephalitis in Assam 4 more people death total death count is now 27

આસામમાં શનિવારે જાપાનીઝ એન્સેફેલાઇટીસથી વધુ ચાર લોકોના મોત થયા છે. આ સાથે જ આ મહિને આ બીમારીને કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા 27 થઈ ગઈ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ