મુલાકાત / આસામમાં CABના હિંસક વિરોધ વચ્ચે જાપાનના PM શિન્જો આબેનો ભારત પ્રવાસ રદ્દ

Japan PM Shinzo Abe likely to cancel Guwahati meet with PM Modi as Assam burns in anti-CAB protests

નાગરિકતા સંશોધન બિલ (CAB) વિરુધ્ધ કરવામાં આવી રહેલા વિરોધ-પ્રદર્શન વચ્ચે જાપાનના પ્રધાનમંત્રી શિંજો આબેનો ભારત પ્રવાસ રદ્દ થયો છે. જાપાનના પીએમ ગુવાહાટીમાં 15-17 ડિસેમ્બરે ભારત-જાપાન શિખર સંમેલનમાં ભાગ લેવાના હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ