ખુશખબર / રાજકોટવાસીઓ માટે આનંદના સમાચાર: જન્માષ્ટમીનો મેળો યોજાવા અંગે કલેક્ટરે આપ્યું મહત્વનું નિવેદન

Janmashtami fair will be Planning, the statement given by the collector

કોરોનાની સ્થિતિ આગામી સમયમાં સામાન્ય રહી તો લોકમેળાનું આયોજન કરાશે તેમ રાજકોટ કલેક્ટર દ્વારા સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ