Janmashtami 2020 / આ 1 યોગના કારણે જન્માષ્ટમીએ આ 5 રાશિને થશે ધનલાભ, જાણો મૂહૂર્ત

janmashtami 2020 vriddhi yog give benefit to 5 zodiac with lord shri krishna blessings horoscope

જન્માષ્ટમીનો તહેવાર આ વર્ષે 11-12 ઓગસ્ટે મનાવવામાં આવશે. પંચાગ અનુસાર જન્માષ્ટમી 11 ઓગસ્ટ સવારે 9.07થી શરૂ થઈને 12 ઓગસ્ટ સવારે 11.17 સુધી રહેશે. જ્યોતિષીઓનું માનવું છે કે આ જન્માષ્ટમીએ સવારે 8.37 મિનિટે વૃદ્ધિ યોગ બની રહ્યો છે જે અનેક રાશિઓને લાભ આપશે. આ રાશિઓમાં મેષ,કર્ક, સિંહ, ધન, મીન રાશિનો સમાવેશ થાય છે. આ યોગ લાભદાયી રહેશે. વૃદ્ધિ યોગ અને જન્માષ્ટમીનો તહેવાર આ 5 રાશિ પર પોતાની કૃપા વરસાવશે.

બ્રેકિંગ ન્યૂઝ