ધર્મ / શ્રીકૃષ્ણને 56 ભોગ ધરાવવા પાછળનું આ છે કારણ, જાણો શ્રીકૃષ્ણ કેટલી વાર ખાતા હતા ખાવાનું?

Janmashtami 2019 Significance Of Chappan Bhog, Why Does It Contain 56 Food Items

માતા યશોદાએ 8 પહોરના આધારે 7 દિવસનું જમવાનું એટલે કે 56 પ્રકારના વ્યંજન બનાવ્યા અને ભગવાનને ભોગ ધરાવ્યો. આ કારણે આ દિવસે 56 પકવાન ધરાવવામાં આવે છે.

બ્રેકિંગ ન્યૂઝ