FOLLOW US
જામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદના કારણે રંગમતી નદી બે કાંઠે વહી રહી છે. નદી પાણીનો પ્રવાહ તેજ થતા ખોડિયાર મંદિર પર પાણી ફરી વળ્યાં છે. તો ભારે વરસાદના કારણે જામનગર શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાઇ ગયા છે.