પ્રિ-મોન્સૂન / 'નોટિસ.. નોટિસ'.., જામનગર મનપાએ 129 જર્જરિત ઈમારતોને મોકલ્યું ફરફરિયું, બસ આ કામ જ 'નોટિસ' આગળ હવે રામ ભરોસે

Jamnagar Maha Palika sent notices to dilapidated buildings

જામનગર મહાનગરપાલિકાએ 129 જર્જરિત ઈમારતને નોટિસ પાઠવી, ટાઉન પ્લાનિંગ શાખાની 6 ટીમે સરવે કર્યો હતો જેમાં 129 ઈમારત જર્જરિત હોવાનું સામે આવ્યું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ