કાર્યવાહી / ભૂ-માફિયા જયેશ પટેલ કેસઃ ગુજસીકોટ કાયદા હેઠળ ધરપકડ કરાયેલા વકીલ માનસાતાના 5 દિવસના રિમાન્ડ મંજૂર

Jamnagar Land mafia Jayesh Patel lawyer Vasantrai Manasata 5 days remand

જામનગરમાં બહુચર્ચિત ગુજસીકોટ કાયદા હેઠળ વકીલ વસંતરાય માનસાતાની ધરપકડ કરાઇ હતી. જમીન માફિયા જયેશ પટેલના જમીનો પચાવી પાડવાના 4 ગુનામાં આ વકીલની પણ સંડોવણી હતી. ત્યારે હવે રાજકોટની સ્પે. કોર્ટે વકીલના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. મહત્વનું છે કે, અત્યાર સુધીમાં 14 આરોપીઓમાંથી 11 આરોપીઓની ધરપકડ થઇ ચૂકી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ