ગૌરવ / જામનગરની આયુર્વેદ યુનિવર્સિટીને ઇન્સ્ટીટ્યુટ ઓફ નેશનલ ઈમ્પોર્ટન્ટનો દરરજો અપાયો

Jamnagar ayrvedik university national important post

જામનગરની આયુર્વેદ યુનિવર્સિટીને ઇન્સ્ટીટ્યુટ ઓફ નેશનલ ઈમ્પોર્ટન્ટનો દરરજો આપયો છે. પીએમ મોદીએ દિલ્લીથી વર્ચ્યુલ માધ્યમ દ્વારા જામનગર ખાતે આર્યુર્વેદ યુનિવર્સિટીને  વિશેષ દરજજો આપી. અને આયુર્વેદ સંસ્થાન ઇન્સ્ટિટયુટ ઓફ ટીચીંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદનું લોકાર્પણ કર્યું. એટલે હવે જામનગરને આઇઆઇટી અને આઇઆઇએમ કક્ષાની વિશ્વસ્તરીય શૈક્ષણિક સંસ્થાનો લાભ મળશે. જામનગરમાં કાર્યરત ઇન્સ્ટીટયુ ઓફ પોસ્ટ ગ્રેજ્યુએટ એન્ડ રીસર્ચ એન્ડ આયુર્વેદ, ગુલાબકુંવરબા મહાવિધાલય અને ઇન્ડીયન ઇન્સ્ટિયુટ ઓફ આયુર્વેદીક, ફાર્માસ્ટીકલ સાયન્સ કોલેજ એમ ત્રણેય સંસ્થાને એક સાથે લાવી અને  રાષ્ટ્રીય કક્ષાનો દરરજો આપી દેશના પ્રથમ આયુર્વેદ સંસ્થાન ઇન્સ્ટીટ્યુટ ઓફ ટીચીંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદનું નિર્માણ કરવામાં આવ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ