આપઘાત / જામનગરમાં મહામારીને કારણે સર્જાયેલી મંદીએ વધુ એકનો ભોગ લીધો, વકીલે મોત વહાલું કરતા પરિવારનો આક્રંદ

Jamnagar advocate committed suicide

જામનગરમાં વ્યવસાયે વકિલ યુવાને મહામારીમાં મંદી અને ધંધા-વ્યવસાય બંધ હોવાને કારણે અવિચારી પગલું ભરી મોતને વહાલું કરી લેતા જામનગરના ધ્રોલ તાલુકામાં આંક્રદ છવાયો હતો. 

બ્રેકિંગ ન્યૂઝ