જમ્મુ-કશ્મીર / PM મોદીના પ્રવાસ પહેલાં કાશ્મીરમાં સેનાનો સપાટો: 4 આતંકવાદીના ઢીમ ઢાળી દીધા, 1 વીર સપૂત શહીદ

jammu sunjwan encounter one security force jawan martyred and four jawans injured

PM મોદીના પ્રવાસ પહેલાં કાશ્મીરમાં સેનાએ સપાટો બોલાવી દીધો છે. કારણ કે સેનાએ બારામુલામાં 4 આતંકવાદીઓ ઠાર કરી દીધા છે તો સુંજવાંમાં એક જવાન શહીદ થયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ