જમ્મૂ-કાશ્મીર / નગરોટામાં CRPF પોસ્ટ પર ફાયરિંગ બાદ સેનાએ ત્રણ આતંકી ઠાર માર્યા

jammu srinagar national highway closed after firing

જમ્મૂ-કાશ્મીરમાં મોટી માત્રામાં સુરક્ષાની વચ્ચે જમ્મૂ-શ્રીનગર હાઇ વે પર નગરોટામાં CRPF પોસ્ટ નજીક કરાયેલા ફાયરિંગમાં સેનાએ ત્રણ આતંકીઓને ઠાર માર્યા છે. જો કે સેના અને આતંકી વચ્ચેના ફાયરિંગ દરમિયાન એક CRPF નો જવાન ઇજાગ્રસ્ત થયો છે. 

બ્રેકિંગ ન્યૂઝ