J&K / જમ્મુ-કાશ્મીરમાં થયેલ આતંકી હુમલામાં ગુજરાતના આ ગામનો જવાન શહીદ, પરિવાર પર આભ ફાટ્યું

jammu kashmir terrorist attack three crpf jawans martyr Yesterday

કોરોના મહામારી સાથે સમગ્ર વિશ્વ લડી રહ્યું છે ત્યારે પાકિસ્તાન ફરી એકવાર સિઝફાયરનું ઉલ્લંઘન કર્યું હતું. જમ્મુ કાશ્મીરના બારામૂલા જિલ્લાના સોપોરમાં ગત મોડી સાંજે મોટો આતંકવાદી હુમલો થયો છે, અચાનક થયેલ હુમલાને પગલે CRPF 3 જવાન શહીદ થયા છે. આ સિવાયના કેટલાક જવાનો ઇજાગ્રસ્ત પણ થયા છે. નોંધનીય છે કે, આજે થયેલા આ હુમલામાં ગુજરાતનો પણ એક જવાન શહીદ થયો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ