જમ્મુ કાશ્મીર / કોરોના સંકટ વચ્ચે આતંકવાદ, જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી હુમલામાં 3 જવાન શહીદ, 3 ઇજાગ્રસ્ત

jammu kashmir terrorist attack three crpf jawans martyr

જમ્મુ કાશ્મીરના બારામૂલા જિલ્લાના સોપોરમાં મોટો આતંકવાદી હુમલો થયો છે, જેમાં સીઆરપીએફના 3 જવાન શહીદ થયા છે. આ સિવાય 3 જવાન ઇજાગ્રસ્ત પણ થયા છે. આતંકવાદીઓએ સોપોરમાં સીઆરપીએફ અને પોલીસની જ્વોઇન્ટ નાકા પાર્ટી પર હુમલો કર્યો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ