જમ્મૂ-કાશ્મીર / વાયુસેનાના બે એરબેસ પર આતંકી હુમલાનો ખતરો, સુરક્ષા એજન્સીઓ અલર્ટ

Jammu & Kashmir Terror Alert Srinagar And Awantipora Air Bases

જમ્મૂ-કાશ્મીરમાં આવેલ ભારતીય વાયુસેનાના બે એરબેસ પર આતંકી હુમલાની યોજના બનાવી રહ્યું છે. સૂત્રોના જણાવ્યાં મુજબ ગુપ્તચર એજન્સીઓ પાસેથી મળતી જાણકારીમાં કહેવામાં આવ્યું છે કે આતંકી શ્રીનગર અને અવંતીપુરના એરબેઝ પર હુમલાની યોજના બનાવી રહ્યાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ