હુમલો / 15મી ઓગસ્ટ પહેલા જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓનો સેના પર હુમલો, ગ્રેનેડ હુમલામાં 1 જવાન ઇજાગ્રસ્ત

jammu kashmir srinagar ali jan road eidgah terrorists attack grenade security forces one jawan injured

શ્રીનગરમાં ઈદગાહના અલી જાન રોડ પાસે આતંકીઓએ સુરક્ષાદળો પર ગ્રેનેડ ફેંક્યો હતો. આતંકીઓએ સીઆરપીએફની 161મી બટાલિયનના બંકર પર ગ્રેનેડ હુમલો કર્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ