ડ્યૂટી પુરી કરી પરત ફરેલા રહેલા જવાનોને નડ્યો અકસ્માત
જમ્મુ કાશ્મીરના ચંદનવાડીમાં મંગળવારે મોટી દુર્ઘટના થઈ છે. અહીં અમરનાથ યાત્રા ડ્યૂટીમાં લાગેલા ITBP જવાનોને લઈ જઈ રહેલી બસનો અકસ્માત થયો છે. રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે. આ દુર્ઘટનામાં કેટલાય લોકો ઘાટલ થયા હોવાની જાણકારી મળી રહી છે.
Pahalgam, J&K | Six ITBP personnel have lost their lives, while several other personnel received injuries, who are being airlifted to Army hospital, Srinagar for treatment: Police
A bus carrying 37 ITBP personnel and two J&K Police personnel fell into riverbed in Pahalgam today pic.twitter.com/lVhNooPzlT
આઈટીબીપી જવાનોને લઈ જઈ રહેલી આ બસ ચંદનવાડીથી પહલગામ જઈ રહી હતી. ત્યારે બસની બ્રેક ફેલ થતાં બસ ખીણમાં જઈને ખાબકી હતી, આ બસમાં 39 જવાનો સવાર હતા.
#WATCH Bus carrying 37 ITBP personnel and two J&K Police personnel falls into riverbed in Pahalgam after its brakes reportedly failed, casualties feared#JammuAndKashmirpic.twitter.com/r66lQztfKu
ઇન્ડો તિબેટીયન બોર્ડર પોલીસ અને જમ્મુ કાશ્મીર પોલીસનાં જવાનો બસમાં જઈ રહ્યા હતા ત્યારે બ્રેક ફેલ થઈ જવાન કારણે આ અકસ્માત સર્જાયો હોવાનું કારણ આપવાના આવી રહ્યું છે.ITBP જવાનોને લઈ જઈ રહેલી બસ ચંદનવાડીથી પહલગામ જઈ રહી હતી. ત્યાર બસની બ્રેક થઈ જતાં ચાલતી બસ ખીણમાં ખાબકી હતી. આ બસમાં 39 જવાનો સવાર હતા. તેમાંથી 37 જવાનો ITBPના હતા, જ્યારે 2 જવાન જમ્મુ કાશ્મીર પોલીસના હતા.
Pahalgam, J&K | Six ITBP personnel have lost their lives, while several other personnel received injuries, who are being airlifted to Army hospital, Srinagar for treatment: Police
A bus carrying 37 ITBP personnel and two J&K Police personnel fell into riverbed in Pahalgam today pic.twitter.com/lVhNooPzlT
ચંદનવાડી પહલગામથી 16 કિમી દૂર છે. હાલમાં જ અમરના યાત્રા સમાપ્ત થઈ હતી. ત્યારે આવા સમયે યાત્રામાં તૈનાત કરવામાં આવેલા સુરક્ષાદળના જવાનો પોતાની ટુકડીઓ સાથે પાછા ફરી રહ્યા હતા. કહેવાય છે કે, આ જવાનો પોતાની ડ્યૂટી પુરી કરીને પાછા ફરી રહ્યા હતા. ત્યારે બ્રેક ફેલ થઈ જતાં બસ ખીણમાં ખાબકી હતી. બસ ખૂબ નીચે નદીના કિનારે ખીણમાં પડી હતી. કહેવાય છે કે, તેમાં ભારે નુકસાન થયુ હોવાની આશંકા જતાવામાં આવી રહી છે.