બ્રેકિંગ ન્યુઝ
VTV / jammu kashmir amarnath yatra advisory to tourists
vtvAdmin
Last Updated: 10:59 PM, 2 August 2019
J&K govt issues security advisory in the interest of #AmarnathYatra pilgrims and tourists, "that they may curtail their stay in the Valley immediately and take necessary measures to return as soon as possible", keeping in view the latest intelligence inputs of terror threats. pic.twitter.com/CzCk6FnMQ6
— ANI (@ANI) August 2, 2019
ADVERTISEMENT
પહેલા 10 હજાર વધારાના સૈનિકોને તૈનાત કર્યા બાદ વધુ 26 હજાર સૈનિકોને કાશ્મીરમાં મોકલવામાં આવ્યા છે. ત્યારે રાજ્યમાં સરકાર કઈક મહત્વનો નિર્ણય કરવા જઈ રહી છે. સરકારે સહેલાણીઓને કાશ્મીરમાંથી બહાર નિકળવાનું ફરમાન જાહેર કરવામાં આવ્યું છે.
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન (pakistan) તરફથી સીઝફાયર (ceasefire) નું ઉલ્લંઘન કરવાની ઘટનાઓ વચ્ચે સેનાએ કહ્યું કે, LoC પર સ્થિતિ સંપૂર્ણ રીતે નિયંત્રણમાં છે. સેના તરફથી જણાવવામાં આવ્યું કે, પાકિસ્તાની સેના સતત કશ્મીરમાં શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કરે છે. અનેક વાર સર્ચ ઓપરેશન દરમ્યાન બારૂદી સુરંગો વિશે પણ ખ્યાલ આવ્યો કે તેના તમામ પ્રયાસ નિષ્ફળ કરી દેવામાં આવ્યાં.
Pakistan Army mine found, Amarnath Yatra was on target, says Army
— ANI Digital (@ani_digital) August 2, 2019
Read @ANI story | https://t.co/baIt5tSL7d pic.twitter.com/3vNAc5qmtY
સેનાના અધિકારીએ કહ્યું કે, કશ્મીરમાં ઘાટીમાં સ્થિતિ સુધરી છે અને આતંકીઓની સંખ્યામાં પણ ઘટાડો થયો છે. તેઓએ જણાવ્યું કે, અમરનાથ યાત્રીઓ પર સ્નિપર રાઇફલ એટેકની કોશિશ કરવામાં આવી પરંતુ સુરક્ષાદળોએ આવા તમામ પ્રયાસોને નિષ્ફળ કરી દીધાં. જો કે તેઓ હુમલાની યોજના બનાવી રહ્યાં છે કે જેમાં પાકિસ્તાની સેના પણ શામેલ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.