BIG NEWS / વૈષ્ણોદેવી માર્ગ પર મોટી દુર્ઘટના: બસમાં અચાનક આગ લાગતા ચાર લોકોના મોત, ઘાયલોને હોસ્પિટલમાં ભરતી કરાવ્યા

jammu and kashmir jammu kashmir fire in a bus

જમ્મુ કાશ્મીરના કટરામાં શુક્રવારે એક બસમાં આગ લાગી ગઈ હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ચાર લોકોના મોત થઈ ગયા હતા, જ્યારે 20થી વધારે લોકો ઘાયલ થઈ ગયા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ