જમ્મુ કાશ્મીર / અમરનાથ ગુફાની નજીક આભ ફાટતા 15 શ્રદ્ધાળુઓના મોત, આગામી આદેશ સુધી યાત્રા પર રોક, સેનાએ મોર્ચો સંભાળ્યો

jammu and kashmir cloud burst near amarnath cave

જમ્મુ કાશ્મીરમાં આવેલા પવિત્ર અમરનાથ ગુફા નજીક આજે મૂશળધાર વરસાદના કારણે અસંખ્ય શ્રદ્ધાળુઓ ફસાઈ ગયા છે અને આ દુર્ઘટનામાં 15 લોકોના મોત પણ થયા છે. હાલમાં રાહત અને બચાવ કાર્ય માટે સેનાએ મોર્ચો સંભાળી લીધો છે.

બ્રેકિંગ ન્યૂઝ