નિર્ણય / કોરોનાના કારણે શ્રી અમરનાથ શ્રાઇન બોર્ડનો નિર્ણયઃ અમરનાથ મહાદેવની આરતીનું લાઇવ પ્રસારણ કરાશે, યાત્રા થશે રદ્દ

jammu and kashmir amarnath yatra will not happen this time also due to corona crisis aarti will be broadcast live

કોરોનાના કારણે અમરનાથ યાત્રા આ વર્ષે પણ રદ્દ કરવામાં આવી છે. શ્રી અમરનાથ શ્રાઇન બોર્ડનો નિર્ણય છે કે અમરનાથ મહાદેવની આરતીનું લાઇવ પ્રસારણ કરાશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ