બોટાદ / જાળીલાના ઉપસરપંચની હત્યા મામલે પરિવારજનોએ કરી આ 6 માંગ, 8.25 હજારની સહાય

Jalila Deputy Sarpanch Murder Case Botad

બોટાદના જાળીલાના ઉપસરપંચની હત્યા થઈ હતી. હત્યારાઓએ ઉપસરપંચ મનજીભાઈની બાઈકને કારથી ટક્કર મારી હતી. આ દરમિયાન મનજીભાઈને ગંભીર ઈજાઓ થઈ હતી. હત્યારોએ તેમની પર હુમલો કર્યો હતો. રસ્તા પરથી પસાર થતા કોઈ બાઈક ચાલકની તેમના પર નજર પડી હતી. તેમણે તેમના પુત્રને જાણ કરી હતી. ત્યારબાદ મનજીભાઈને તાત્કાલીક નજીકની હોસ્પિટલ ખસેડ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું. ત્યારે આ મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ