BIG NEWS / આતંકવાદ તો આતંકવાદ જ છે, ગમે તેમ કરી યોગ્ય ન ઠેરવી શકાય: જયશંકરે નામ લીધા વિના ચીન-પાક.ને ધોયા

jaishankar said terrorism cannot be justified

ગૃહમંત્રાલયએ 2 દિવસ સુધી દિલ્હીમાં ટેરર ફાઇનેન્સિંગ પર રોક લગાડવા માટે સમ્મેલન યોજ્યું હતું. અહીં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહથી લઇને વિદેશમંત્રી એસ જયશંકરે આતંકવાદ વિરુદ્ધ ભારતની દ્રઢતા દર્શાવી હતી. ચીન અને પાકિસ્તાન આ બેઠકમાં હાજર ન હતાં પરંતુ ભારતે બંને દેશોનું નામ લીધા વગર તેમને ચીમકી આપી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ