નિવેદન / સુરત આવેલા મંત્રી એસ.જયશંકરે યાદ કર્યા રશિયા-યુક્રેન યુદ્ધના સંસ્મરણો, કહ્યું- PM મોદીએ પુતિન અને ઝેલેન્સકીને કર્યો હતો ફોન

Jaishankar remembered PM Modi's call to Putin and Zelensky

વિદેશ મંત્રી એસ. જયશંકરે સોમવારે એક કાર્યક્રમમાં રશિયા અને યુક્રેનના નેતાઓને યુદ્ધ ઝોનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓની સુરક્ષિત વાપસીને લઈને પીએમ મોદી દ્વારા કરવામાં આવેલા ફોન કોલને યાદ કર્યો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ