નિવેદન / JNU હિંસા મુદ્દે કોંગ્રેસે ગૃહમંત્રી અમિત શાહને લઈને આપ્યું મોટું નિવેદન

jairam ramesh attacks modi government on jnu violence issue congress

દિલ્હીની જવાહર લાલ નેહરુ યુનિવર્સિટી (JNU) માં થયેલી હિંસાની વિરુદ્ધ એક તરફ વિદ્યાર્થીઓનું વિરોધ પ્રદર્શન ચાલુ છે તો બીજી તરફ કોંગ્રેસ પણ સરકારને ઘેરવાનો પ્રયાસ કરી રહી છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસ નેતા જયરામ રમેશે ગુરુવારે પ્રેસ કોન્ફરન્સ કરી અને કહ્યું કે આ હિંસાની પાછળ ગૃહમંત્રી-એચઆરડી મંત્રી છે. 

બ્રેકિંગ ન્યૂઝ