ગુજરાત / કોંગ્રેસ નેતા જયરાજસિંહની નારાજગી થઇ દૂર, કહ્યું આજથી જ પેટાચૂંટણીના પ્રચારમાં લાગી જઇશ

Jairajsinh Parmar rajiv satav congress gujarat

કોંગ્રેસ નેતા જયરાજસિંહની નારાજગી દૂર થઇ છે. અમિત ચાવડા સાથેની મુલાકાત બાદ જયરાજસિંહે કહ્યું કે પેટાચૂંટણીના પ્રચારમાં લાગી જઇશ. કોંગ્રેસ નેતા જયરાજસિંહ પરમારની નારાજગી મામલે હાઇકમાન્ડ મેદાનમાં આવ્યું હતું. જેમાં રાજ્યના પ્રભારી રાજીવ સાતવે જયરાજસિંહને કોઇ એવુ પગલું ન ભરવા માટે સંદેશ મોકલ્યો હતો. આ સાથે જ નારાજગી દૂર કરવા માટે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને હાઈકમાન્ડે આદેશ આપ્યા હતા.

બ્રેકિંગ ન્યૂઝ