ગોવિંદ પ્રેમ / આ દુલ્હનને લોકો કેમ કહી રહ્યા છે કળિયુગની મીરા? રાજસ્થાનમાં થયેલા લગ્નની ચર્ચા દેશભરમાં

Jaipur poojasingh married to bhagwan lord vishnu with 311 baaratis

જયપુરમાં રહેતી પૂજાસિંહે 8 ડિસેમ્બર 2022નાં રોજ ભગવાન વિષ્ણુની મૂર્તિની સાથે હિન્દુ રીતિ-રિવાજોની સાથે ફેરા ફરી લગ્ન કર્યાં છે. પીઠી અને મહેન્દી જેવી વિવિધ લગ્નની રસ્મોની સાથે લગ્ન કર્યાં છે. 311 જાનૈયાઓની સાથે વાજતે-ગાજતે પૂજાએ ભગવાન સાથે લગ્ન કર્યાં છે.

બ્રેકિંગ ન્યૂઝ