ચેતવણી / કોરોના દર્દીઓને માટે આ બાબત બની શકે છે વધારે ખતરનાક, વધી શકે છે કોરોના સંક્રમણ

jaipur pollution of firecrackers can be dangerous to corona patients expert doctors gave this advice

સીએમ અશોક ગેહલોતના વિશેષજ્ઞ ડોક્ટરની સલાહના આધારે પ્રદેશવાસીઓને અપીલ કરવામાં આવી છે કે કોરોના મહામારીને જોતાં આ વર્ષે દિવાળી પર ફટાકડાનો તહેવાર સ્વ અનુશાસન સાથે ઉજવવામાં આવે. શક્ય હોય તો ફટાકડાના ઉપયોગને ટાળો. વિશેષજ્ઞોનું કહેવું છે કે ફટાકડાથી થતો ધુમાડો અને પ્રદૂષણ સામાન્ય માણસની સાથે સાથે કોરોના સંક્રમિત રોગી તથા હાલમાં જ કોરોનાથી સાજા થયેલા દર્દીઓ માટે ઘાતક બની શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ