સાબરકાંઠા / ઇડરના પાવાપુરીમાં બે જૈનાચાર્યોની કામલીલા આવી સામે, દુષ્કર્મની નોંધાઇ ફરિયાદ

Jain Saints misdeeds Complaints Idar sabarkantha gujarat

સાબરકાંઠામાં જૈનાચાર્યો પર લાગ્યો દુષ્કર્મનો આરોપ લાગ્યો છે. જૈન ધર્મમાં સંયમની જગ્યાએ દુષ્કર્મની ફરિયાદ નોંધાઇ છે. ઇડરના પાવાપુરીમાં બે જૈનાચાર્યો સામે દુષ્કૃત્યની ફરિયાદ નોંધાઇ છે. ફરિયાદીએ મહિલાઓ જૈન આચાર્યોની ભોગ બની હોવાનું જણાવ્યું છે. મોટાભાગની મહિલાઓને મંત્ર-તંત્રના બહાને દુષ્કર્મ કરાયો હોવાનો ઉલ્લેખ કરાયો છે. વીડિયો ક્લિપમાં જૈનાચાર્યોની કામલીલાનો ભાંડ્યો ફૂટ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ